Sunday, August 11, 2013

ભગવાન શિવ, આ દુનિયા માં જે વસ્તુ ને મનુષ્ય એ ત્યજી છે એ દરેક વસ્તુ ભગવાન શિવ ને પ્રિય છે સંસાર માં સૌથી મહત્વ ની વસ્તુ છે વિશ્વાસ, અને ભગવાન ક્યારેય ભક્તો સાથે વિશ્વાસઘાત કરતા નથી આ પવિત્ર શ્રાવણ માસ માં પૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધા સાથે શિવ ની ભક્તિ કરો , મહાદેવ સૌના સારા મનોરથ પૂર્ણ કરે,
જય ભોલે , હર હર મહાદેવ !!!!

Saturday, June 22, 2013

શ્રદ્ધા થી ચારધામ ની યાત્રા એ ગયેલા બધા જ યાત્રી ઓ એ જે રીતે આવી ખરાબ પરિસ્થિતિ નો સામનો કર્યો છે તે જોતા એવું લાગે છે કે ભગવાન ક્યાં છે ? માણસ  કેટલો મજબૂર છે ખરેખર આવી કપરી હાલત નો સામનો કરી ને પણ પોતાના સ્નેહીજનો ને પોતાની આંખો ની સામે મરતા જોવું એના થી મોટું દુખ શું હશે, ભગવાન એ એમને બચાવ્યા નહિ પણ એમની આત્મા ને શાંતિ આપે એવી પ્રાર્થના !!!