Saturday, June 22, 2013

શ્રદ્ધા થી ચારધામ ની યાત્રા એ ગયેલા બધા જ યાત્રી ઓ એ જે રીતે આવી ખરાબ પરિસ્થિતિ નો સામનો કર્યો છે તે જોતા એવું લાગે છે કે ભગવાન ક્યાં છે ? માણસ  કેટલો મજબૂર છે ખરેખર આવી કપરી હાલત નો સામનો કરી ને પણ પોતાના સ્નેહીજનો ને પોતાની આંખો ની સામે મરતા જોવું એના થી મોટું દુખ શું હશે, ભગવાન એ એમને બચાવ્યા નહિ પણ એમની આત્મા ને શાંતિ આપે એવી પ્રાર્થના !!!

1 comment: